Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૩: જામનગરમાં વરસાદી વાદળોના આંટાફેરા ઘણાં જ ઓછા થઈ ગયા છે. સમગ્ર દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ જોવા મળે છે. મેઘરાજાએ વિરામ લીધા પછી જામનગરમાં ધીમે ધીમે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા ચાર દિવસમાં મહત્તમ તાપમાનનો પારો પાંચ ડીગ્રી સુધી થંચકાયને ૩ર.પ ડીગ્રીએ પહોંચી ગયો હતો. તાપમાનમાં થયેલા વધારાના પગલે ગરમીમાં પણ વધારો થયો છે.
નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ર૪.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૦ ટકાએ સ્થિર રહ્યું હતું. પવનની ગતિ ઘટીને પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial