Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૯: જામનગર મનપાના સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ અને વોર્ડ નં. ૩ ના કોર્પોરેટર સુભાષભાઈ જોષી પરિવાર દ્વારા દિપકભાઈ સામાણી તથા બીનાબેન સામાણીના સંયુક્ત ઉપક્રમે તા. રર-૮-ર૦રપ ના પ-પટેલ કોલોની, રોડ નં. ૪ પર આવેલ જડેશ્વર મહાદેવ મંદિરના શિખરે નૂતન ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સાથે તા. રર-૮-ર૦રપ ના સવારે ૯ વાગ્યે વેદમાતા રેસીડેન્સીમાં મહાદેવજીના રૂદ્રાભિષેક યોજાશે.
સવારે ૯.૩૦ વાગ્યે ધ્વજા પૂજન, પછી ૧૦ વાગ્યે શોભાયાત્રા નીકળશે. સવારે ૧૧ વાગ્યે નૂતન ધ્વજારોહણ પછી બપોરે ૧ર.૩૦ વાગ્યે વિશ્વકર્મા બાગ, ગાંધીનગરમાં પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial