Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘરઆંગણે કામો થઈ જતા લોકોને રાહતઃ
જામનગર તા. ૧૬: ધ્રોળ તાલુકાના લતીપુર ગામે 'સેવા સેતુ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં આધાર કાર્ડ, વિધવા સહાયના અરજીપત્રો, આરોગ્ય સેવાઓ અને ખેતીવિષયક યોજનાઓ લગતી સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર કચેરીનો સ્ટાફ અને લતીપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ સથે ગામના સરપંચ, ઉપસરપંચ તથા વરિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. વહીવટી તંત્રના આ પ્રયાસથી ગ્રામજનોને ઘરઆંગણે જ સરકારી સેવાઓનો લાભ મળતા આનંદની લાગણી ફેલાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial