Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કથા, ઈશ્વરવિવાહ, પ૬ ભોગ અન્નકોટ સાથે
સતીમાતા યુવક મંડળ દ્વારા હવાઈચોક, શેઠ ફળી, શેરી નં.૨/૩ માં ૭ દિવસના ગણપતિનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ ધાર્મિક પ્રસંગોનું આયોજન કરવામાં આવે છે. જેમાં સત્યનારાયણ કથા, ઈશ્વરવિવાહ, ૫૬ ભોગ અન્નકોટ, જંગલના દર્શન, ૧૨ જ્યોતિર્લિંગનું આયોજન કરવામાં આવેલ છે. આ મહોત્સવનું આયોજન સતીમાતા યુવક મંડળના યુવકો દ્વારા થયુ છે. જેમાં ભાવિન પાઠક, મોહિત પાલા, રાજન સરવૈયા, કપિલ રાણા, હર્ષ મહેતા, ભાર્ગવ પાઠક, મોહિત ગોહિલ, વિશાલ રાણા, કિશન રાણા, વિશાલ કંસારા વગેરે એ જહેમત ઉઠાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial