Advertisement
Author: નોબત સમાચાર

જાણીતા ઈતિહાસવિદ્ તથા શિક્ષણવિદ્નું સન્માન

ભાણવડઃ નવરાત્રિ ઉત્સવમાં

                                                                                                                                                                                                      

ભાણવડમાં પુરૂષાર્થ વિદ્યા મંદિરમાં નવરાત્રિ ઉત્સવની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉત્સવ દરમ્યાન જાણીતા ઈતિહાસવિદ્ નરોતમભાઈ પલાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમનું તથા પુરૂષાર્થ વિદ્યા મંદિરના પ્રમુખ અને શિક્ષણવિદ્ ભીમશીભાઈ કરમુરનું ભાણવડ પત્રકાર મંડળના પ્રમુખ મારખીભાઈ વરૂના હસ્તે મંડળ વતી સન્માન કરવામાં આવ્યું હતું

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh