Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંદાજે રપ૦૦ થી વધુ લોકોએ લીધો પ્રસાદનો લાભઃ
જામનગર તા. ૪: કુન્નડ ગામે કુંડલિયા હનુમાનજી મંદિરના મહંત અવધેશદાસજી મહારાજ દ્વારા સાધુ-સંતોનો ભંડારો યોજાયો હતો.
આ પ્રસંગે મહંત સર્વેસરાચાર્ય, મહંત રામલુષણદાસજી મહારાજ, મહંત જયરામદાસજી મહારાજ, મહંત રાઘવદાસજી મહારાજ, મહંત જયરામદાસજી મહારાજ, મહંત રાઘવદાસજી મહારાજ, મહંત ઉપેન્દ્રદાસજી મહારાજ તથા અન્ય સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial