Advertisement
Author: નોબત સમાચાર

પબ્લિક ગ્રિવાન્સ રેડ્રેસલ કમિટીની બેઠક રાજકોટમાં: સુધારા-બદલાવ અંગે ચર્ચા

જીએસટી ર.૦ અન્વયે

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૬: રાજકોટના જીએસટી ભવનમાં જીએસટી ર.૦ અન્વયે પબ્લિક ગ્રિવાન્સ રેડ્રેસલ કમિટીની બેઠક યોજાઈ હતી. તથા જીએસટી ફ્રેમવર્ક હેઠળ થયેલા મુખ્ય સુધારા અને બદલાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકનો ઉદ્દેશ વેપારીઓ માટે નવી ગાઈડલાઈન અને અમલમાં આવેલા સુધારાઓ અંગે સ્પષ્ટતા પૂરી પાડવાનો હતો.

નવા ફ્રેમ વર્ક હેઠળ જીએસટી સાથે સંબંધિત કોઈપણ પ્રશ્ન અથવા પ્રતિસાદ હોય તો જામનગરમાં જીત ગંગાણી (ઉપપ્રમુખ, જામનગર વેપારી મહામંડળ) (મો. ૭૮૭૮પ પ૯૭૬૭) નો સંપર્ક કરવા જણાવાયું છે. જે પ્રશ્નો ઉચ્ચ સત્તાધારીઓને મોકલવામાં આવશે. જે તે વિષય અંગે સ્પષ્તા કરી યોગ્ય ઉકેલ માટે પ્રયાસ કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh