Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૩૯ - સુર્યાસ્ત : ૭-૩૭
દિવસના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ
રાત્રિના ચોઘડીયા
(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ
વિક્રમ સંવતઃ ર૦૮૧, આસો સુદ-૦૬ :
તા. ૨૮-૦૯-ર૦૨૫, રવિવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૫,
મુસ્લિમ રોજઃ ૦૫, નક્ષત્રઃ જ્યેષ્ઠા,
યોગઃ આયુષ્માન, કરણઃ ગર
તા. ૨૮ સપ્ટેમ્બર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં વ્યાવસાયિક દૃષ્ટિએ સારૃં રહે. ધંધામાં આવક વધતી જણાય. આપના કાર્યમાં કુટુંબ અને પરિવાર સહયોગી બને. કોઈ નવીન તક પ્રાપ્ત થાય. નાણાકીય સુખાકારી બાબતે ખર્ચમાં ઘટાડો થતાં આવક વધતી જણાય જેવી બચત શક્ય બને. વડીલવર્ગ ના સ્વાસ્થ્ય બાબતે દોડધામ-શ્રમ તથા ખર્ચ થતો જણાય. સંતાનથી આપને લાભ થાય.
બાળકની રાશિઃ વૃશ્ચિક ૨૭:પપ સુધી પછી ધન