Advertisement
Author: નોબત સમાચાર

માલધારીઓ-ખેડૂતોને માત્ર બે રૂપિયે પ્રતિ કિલો સૂકો ઘાસચારો મળશે

ધારાસભ્ય હેમંતભાઈ ખવાની રજૂઆતને સફળતાઃ

                                                                                                                                                                                                      

જામનગર જિલ્લામાં આ વર્ષે ચોમાસામાં અપૂરતો વરસાદ તથા વરસાદ ખેંચાતા સૂકા ઘાસચારાની તંગી સર્જાઈ છે. માલધારીઓ અને ખેડૂતોને તેમના પશુઓના નિભાવ માટે ખૂબ જ રાહતભાવે સૂકો ઘાસચારો મળી રહે તેવી તાત્કાલિક વ્યવસ્થા કરવા જામજોધપુર-લાલપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ રાજ્ય સરકારમાં ભારપૂર્વક રજૂઆત કરી હતી. તેના પગલે રાજ્ય સરકાર દ્વારા માલધારીઓ-ખેડૂતોને માત્ર બે રૂપિયે પ્રતિ કિલો સૂકો ઘાસચારો આપવાનો નિર્ણય કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh