ખંભાળીયાઃ ઔ.સ. ઝાલાવાડી બ્રાહ્મણ જ્ઞાતિના ડો. મનહરલાલ કેશવલાલ જોશી (ઉ.વ.૮૭) તે ચંંદ્રમૌલીબેન જોશી (એડવોક્ેટ), ડો. રૂતેશ જોશી, હિમાદ્રીબેન દીપકભાઈ ધ્રુવના પિતા, ડો. વિરાજ, ડો. જયરાજ જોશી, જસ્મા, પ્રાંસુના દાદા, અમનના નાનાનું તા. ૨૧-૩ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૨૩ના સાંજે ૪:૩૦ થી ૫:૩૦ દરમ્યાન સતવારા વિદ્યાર્થી ભવન, બેઠક રોડ, ખંભાળીયામાં રાખવામાં આવી છે.