Sensex

વિગતવાર સમાચાર

જામનગર તાલુકાના બેડના જાડેજા પરિવાર દ્વારા સોમનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ

                                                                                                                                                                                                      

જામનગર તાલુકાના બેડ ગામના જાડેજા પરિવાર (પૃથ્વી ટ્રાવેલ્સ) દ્વારા ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના શિખરે નૂતન ધ્વજારોહણનો ધાર્મિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ સાથે સોમનાથ દાદાને પાઘ અર્પણ કરાઈ હતી. આ ધર્મલાભ જાડેજા પરિવારને છેલ્લા પંદર વર્ષથી મળી રહ્યો છે. આ પાઘ સાડીઓથી બનાવવામાં આવે છે અને તે વૃદ્ધાશ્રમમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા દાનમાં આપી દેવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial