અમદાવાદ તા. ૧૯ (જીતેન્દ્ર ભટ્ટ દ્વારા): અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના પછી સૌથી પ્રથમ નજર એરપોર્ટના ટેકનીકલ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં નિષ્ફળતા પ્રત્યે જાય છે. સંસ્થાકિય વહીવટ પણ તેટલું જ જવાબદાર ગણી શકાય. મુસાફરોની સંખ્યા વધી છે. રનવેની સલામતિ, બફર ઝોનની ખામી આંખે વળગે તેવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial