Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૧૩: સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત તથા વિદેશોમાં પણ ઘી ની મહાપૂજાની શિવપૂજા માટે પ્રસિદ્ધ ખંભાળિયાના પ્રાચીન ઐતિહાસિક ગણાતા શિવ મંદિરોમાં આગામી સાતમથી દસમ ચાર દિવસ સતત ઘી ની મહાપૂજાના ભવ્ય દર્શનો યોજાશે.
ખંભાળિયાના ખામનાથ મહાદેવ મંદિરે સાતમના પંચમૂખી મહાદેવ, આઠમના શ્રીકૃષ્ણ જન્મ, નોમના શ્રીકૃષ્ણ જન્મ દર્શન તથા દસમના સોમવાર હોય, શંકર ભીલડીની ઘી ની મહાપૂજા યોજાઈ છે. ખંભાળિયાના અન્ય પ્રસિદ્ધ શિવ મંદિરો શ્રી રામનાથ, શ્રી શરણેશ્વર, શ્રી પાળેશ્વર મંદિરોમાં પણ સાતમ, આઠમ, નોમ, દસમ વિવિધ ઘી ની મહાપૂજાઓના ભવ્ય દર્શનનું આયોજન થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial