Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની એમ.પી. શાહ કોમર્સ કોલેજના વર્ષ ૧૯૮૦-૮૧ અને ૮ર ના પૂર્વ વિદ્યાર્થીઓનું એક ગ્રુપ અનમોલ ફ્રેન્ડ્સ ફોર એવર ગ્રુપ અનિલ સરૈયા (અનમોલ) એ બનાવ્યું છે. ઓસ્ટ્રેલિયા સ્થાયી થયેલા અને કોલેજના પૂર્વ પ્રો. એચ.જી. પટેલ જામનગર આવ્યા હતાં. આ ઉપરાંત પ્રો. એચ.એસ. મેડીવાલા તેમ બન્ને પ્રોફેસરોનું સન્માન કરવાનો 'ગુરૂવંદના'નો 'અનમોલ' કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે બન્ને પ્રોફેસર પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતાં તેમજ અનિલ સરૈયા, ગીતા સરૈયા, ડો. સુકેતુ શાહ, દક્ષા શાહ, હિતેન પરમાર, શરદ પટેલ, જયેશ નાખવા, મહેશ માલદે, અશ્વિન કોટેચા, દર્શક મારૂ, ઈસ્માઈલ પાણીવાલા વગેરે હાજર રહ્યા હતાં. સંચાલન શરદ પટેલે કર્યું હતું. આભારદર્શન અનમોલે કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial