Advertisement
Author: નોબત સમાચાર

જાણો ૧ સપ્ટેમ્બર, સોમવાર અને ભાદરવા સુદ નોમનું પંચાંગ

સુર્યોદય : ૬-૩૧ - સુર્યાસ્ત : ૭-૦૩

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત

રાત્રિના ચોઘડીયા

(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ

વિક્રમ સંવતઃ ર૦૮૧, ભાદરવા સુદ-૯ :

તા. ૦૧-૦૯-ર૦૨૫, સોમવાર,

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૮,

મુસ્લિમ રોજઃ ૮, નક્ષત્રઃ જયેષ્ઠા,

યોગઃ વિષ્કુંભ, કરણઃ બાલવ

આજના દિવસે જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે આપના ધાર્યા પ્રમાણેનું કામ થઈ શકે નહીં. નાણાકીય બાબતે  ખર્ચાઓ વધતા બચત શક્ય ન બને. નાણાકીય રોકાણમાં ધ્યાન રાખવું. વિદ્યાર્થીવર્ગે વર્ષની શરૂઆતથી  જ અભ્યાસની તૈયારી શરૂ કરી દેવી. ઘર-પરિવારના પ્રશ્નો ઉકેલાતા રાહત જણાય. સંતાનનો  સાથ-સહકાર મળી રહે. સ્વાસ્થ્યમાં સુધાર જણાય.

વૃશ્ચિક ૧૯.પપ સુધી પછી ધન



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh