Advertisement
Author: નોબત સમાચાર

ચૌહાણફળી ખવાસ (રજપૂત) જ્ઞાતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાશે

આગામી તા. ૧૪-૯ ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: ચૌહાણફળી ખવાસ (રજપૂત) જ્ઞાતિ દ્વારા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સન્માન સમારંભ તા. ૧૪-૯ ના સાંજે ૫ વાગ્યે રાજય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, રાજ્યગોર ફળી, જામનગરમાં યોજાશે. જેમાં નર્સરીથી ઉચ્ચ ડિગ્રી અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે.

આથી વર્ષ ૨૦૨૪-૨૫માં ઉત્તિર્ણ થયેલ વિદ્યાર્થીઓએ માર્કશીટની નકલ, નામ, મોબાઈલ નંબર સાથે તા. ૭-૯-૨૫ સુધીમાં મોમાઈ કોલ્ડ્રીંકસ, પરેશભાઈ બારડ અથવા કલ્પના સાયકલ, પ્રદીપભાઈ બારડને પહોંચાડવા જ્ઞાતિના પ્રમુખ દ્વારા જણાવાયુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh