Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૩ નવેમ્બર, ગુરૂવાર અને કારતક વદ નોમનું પંચાંગ

સુર્યોદય : ૬-૫૮ - સુર્યાસ્ત : ૬-૦૪

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) શુભ (ર) રોગ (૩) ઉદ્વેગ (૪) ચલ (પ) લાભ (૬) અમૃત (૭) કાળ (૮) શુભ

રાત્રિના ચોઘડીયા

(૧) અમૃત (ર) ચલ (૩) રોગ (૪) કાળ (પ) લાભ (૬) ઉદ્વેગ (૭) શુભ (૮) અમૃત

વિક્રમ સંવતઃ ર૦૮૨, કારતક વદ-૦૯ :

તા. ૧૩-૧૧-ર૦૨૫, ગુરૂવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૧,

મુસ્લિમ રોજઃ ૨૧, નક્ષત્રઃ મઘા,

યોગઃ બ્રહ્મ, કરણઃ તૈતિલ

તા. ૧૩ નવેમ્બરના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-ધંધામાં ઉતાર-ચઢાવની પરિસ્થિતિનો અનુભવ થયા કરે. આપે કામમાં ઉતાવળ  કર્યા વગર ધીરજ રાખવી.  સંતાનોનો સાથ-સહકાર મળી રહેતા રાહત રહે. કૌટુંબિક-પારિવારિક  બાબતોના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછા થાય. વડીલવર્ગના સ્વાસ્થ્ય બાબતે દોડધામ-શ્રમ-ખર્ચ  જણાય. વિદ્યાર્થીવર્ગને મહેનતના પ્રમાણમાં સફળતા મળે.

બાળકની રાશિઃ સિંહ



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh