Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના લેઉવા પટેલ સેવા સમાજમાં એક્યુપ્રેશર, સુજોક, મેગ્નેટ પદ્ધતિનો કેમ્પ

આવતીકાલ તા. ૧૩ નવે.થી પાંચ દિવસ સુધી

                                                                                                                                                                                                      

          જામનગર તા. ૧રઃ જામનગરમાં લેઉવા પટેલ સેવા સમાજમાં એક્યુપ્રેશર, સુજોક અને મેગ્નેટ પદ્ધતિની પાંચ દિવસીય સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ચિકનગુનિયા, જુના સાંધાનો દુઃખાવો, કમર દર્દ, પેટરોગ, માઈગ્રેન પેરેલાઈઝ, બીપી, સુગર, જાડાપણું, આંખ, કાન, ગળુ અને દરેક બીમારીનો ઈલાજ દવા વગર (હાથ-પગ ની નાડી દબાવી) કરવામાં આવશે.

આ કેમ્પ તા. ૧૩-૧૧-ર૦રપ થી તા. ૧૭-૧૧-ર૦રપ સુધી ખુલ્લો રહેશે. જેનો લાભ લેવા સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડિયાએ અનુરોધ કર્યો છે.

આ કેમ્પમાં ડો. રામ મનોહર લોહિયા એક્યુપ્રેશર આરોગ્ય જીવન સંસ્થાના નિષ્ણાત ડો. સુમન કુમાર, ડો. વિક્રમસિંહ, અને રામ સ્વરૂપ ધારીવાલ સેવા આપશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh