Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૧ ઓક્ટોબર, શનિવાર અને આસો વદ પાંચમનું પંચાંગ

સુર્યોદય : ૬-૪૩ - સુર્યાસ્ત : ૬-૨૫

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ

રાત્રિના ચોઘડીયા

(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ

વિક્રમ સંવતઃ ર૦૮૧, આસો વદ-૫ :

તા. ૧૧-૧૦-ર૦૨૫, શનિવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૮,

મુસ્લિમ રોજઃ ૧૮, નક્ષત્રઃ રોહિણી,

યોગઃ વ્યતિપાત, કરણઃ ગર

 

તા. ૧૧ ઓકટોબરના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-ધંધાના કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે. આપની  મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામ થઈ શકે. વાણીની  મીઠાશથી આપને લાભ-ફાયદો રહે. સંતાનની ચિંતા ઓછી થાય. પારિવારિક સભ્યો કે મિત્રવર્ગ સાથે  યાત્રા-પ્રવાસનો આનંદ માણી શકો. નાણાકીય સ્થિતિ સરભર રહે.

બાળકની રાશિઃ વૃષભ ર૬.રપ સુધી પછી મિથુન



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh