Advertisement
Author: નોબત સમાચાર

રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારકાધીશના દર્શને

                                                                                                                                                                                                      

ગુજરાતના કેબિનેટ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાની મુલાકાતે આવ્યા હતાં. તેમણે જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશજીના પૂજા-દર્શન કર્યા હતાં. આ ઉપરાંત શારદાપીઠમાં જગદ્ગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીને વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh