Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં શ્રી ગજાનન ગ્રુપ દ્વારા નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન

નાના બાળકો તેમજ મહિલાઓ માટે

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૦: જામનગરના શ્રી ગજાનન ગ્રુપ દ્વારા શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ (જામનગર) ના સહયોગથી ફક્ત નાના બાળકો તેમજ મહિલાઓ માટે અર્બન નવરાત્રિ મહોત્સવ-ર૦રપ નું આયોજન આગામી તા. રર-૯-ર૦રપ થી તા. ૧-૧૦-ર૦રપ સુધી દરરોજ રાત્રે ૯.૩૦ વાગ્યે શ્રી ગજાનન ગ્રાઉન્ડ, પટેલ કોલોની શેરી નં. ૭-એ, રોડ નં. ૪ અને પ ની વચ્ચે, જામનગરમાં કરવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh