Advertisement
Author: નોબત સમાચાર

ચિરવિદાય

જામનગર નિવાસી (મૂળ રામપર વેરાવળ) સ્વ. શામજીભાઈ કારાભાઈ ગણાત્રાના પુત્ર નાથાલાલ (ઉ.વ.૯૨) તે હરિશભાઈ, કાનજીભાઈ, ભરતભાઈના પિતાનું તા. ૨૮ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૩૦, ગુરૂવારે સાંજે ૪ થી ૪ઃ૩૦ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે જલારામ મંદિર, સાધના કોલોની, રણજીતસાગર રોડ, જામનગરમાં રાખેલ છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh