Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ર૦ સપ્ટેમ્બર, શનિવાર અને ભાદરવા વદ ચૌદશનું પંચાંગ

સુર્યોદય : ૬-૩૬ - સુર્યાસ્ત : ૬-૪૫

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ

રાત્રિના ચોઘડીયા

(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ

વિક્રમ સંવતઃ ર૦૮૧, ભાદરવા વદ-૧૪ :

તા. ૨૦-૦૯-ર૦૨૫, શનિવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૭,

મુસ્લિમ રોજઃ ૨૭, નક્ષત્રઃ મઘા,

યોગઃ સાધ્ય, કરણઃ વિષ્ટિ

 

તા. ૨૦ સપ્ટેમ્બરના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-ધંધાકીય દૃષ્ટિએ સાનુકૂળતા રહે. આપના કાર્યની કદર-પ્રશંસા થાય.  ઉપરીવર્ગ,સહકાય વર્ગ,નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. બઢતી-બદલીના કામ થાય.  યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય. મિત્રવર્ગથી લાભ થાય. કૌટુંબિક-પારિવારિક પ્રશ્નો ઉકેલાતા રાહત  જણાય. નાણાકીય ક્ષેત્રે આવક જણાય પરંતુ ખર્ચા પણ આવ્યા કરે.

બાળકની રાશિઃ સિંહ



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh