Advertisement
Author: નોબત સમાચાર

આવતીકાલે જલારામ જયંતીઃ લોહાણા જ્ઞાતિના સમૂહ ભોજન માટે તડામાર તૈયારી

વિશાળ સમિયાણાની મધ્યમાં પૂ. જલારામ બાપાની વિશાળ છબિઃ પૂજા-અર્ચના થશે

                                                                                                                                                                                                      

આવતીકાલે સંત શિરોમણી પૂ. જલારામ બાપાની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી માટે પ્રણામી મેદાનમાં વિશાળ સમિયાણો ઊભો કરવામાં આવ્યો છે, જેમાં સમિયાણાની વચ્ચે પૂ. જલારામ બાપાની મોટી છબિ મૂકીને પૂજા-અર્ચના-આરતી માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ મેદાનમાં આવતીકાલે લોહાણા જ્ઞાતિનું સમૂહ ભોજન યોજાનાર હોય, રસોડામાં અત્યારથી જ મિષ્ટાન તથા ફરસાણ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh