Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
                                                    
'છોટીકાશી' જામનગરમાં ખંભાળિયા ગેઈટ નજીક આર્યસમજ સામે આવેલ શ્રી ચૈતન્ય હનુમાનજીના પ્રાચીન મંદિરે નૂતન વર્ષ નિમિત્તે પરંપરાગત રીતે કારતક સુદ સાતમના દિને અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પુજારી આશિષભાઈ દ્વારા ૪ કલાકના પરિશ્રમ યજ્ઞથી મિષ્ટાન પકવાનનો ભોગ અર્પણ કરી અન્નકૂટ દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતાં. હજારો ભક્તોએ અન્નકૂટ ઉત્સવના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial