Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રીજીના દર્શન ક્રમમાં ફેરફાર કરાયોઃ
દ્વારકા તા. ૪: દ્વારકા સ્થિત વિશ્વપ્રસિદ્ધ જગતમંદિરે શરદપૂર્ણિમા નિમિત્તે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોવાથી શ્રીજીના દર્શન ક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં તા. ૬/૧૯ ને સોમવારે સવારે ૬-૩૦ વાગ્યે આરતી, મંગલા આરતી, સવારે અને સાંજના અન્ય ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. રાત્રે ૮ થી ૧૦ રાસોત્સવ, તા. ૭/૧૦ ને મંગળવારે (પૂર્ણિમા) સવારે ૬ વાગ્યે મંગલા આરતી, સવારે તથા સાંજના અન્યક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. સર્વે વૈષ્ણવોને દર્શનનો લાભ લેવા હિમાંશુ ચૌહાણ (વહીવટદાર, શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા અને નાયબ કલેક્ટર) દ્વારા જાણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial