Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદયઃ ૦૬-૧૭ - સુર્યાસ્તઃ ૭-૩૦
દિવસના ચોઘડીયા
(૧) ચલ (ર) લાભ (૩) અમૃત (૪) કાળ (પ) શુભ (૬) રોગ (૭) ઉદ્વેગ (૮) ચલ
રાત્રિના ચોઘડીયા
(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ
વિક્રમ સંવતઃ ર૦૮૧, શ્રાવણ સુદ-૧ ઃ
તા. ૨૫-૦૭-ર૦૨૫, શુક્રવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ ઃ ૫૧૨૭, પારસી રોજ ઃ ૧૫,
મુસ્લિમ રોજઃ ૨૯, નક્ષત્રઃ પુષ્ય,
યોગઃ વજ્ર, કરણઃ કિંસ્તુધ્ન
તા. ૨૫ - જુલાઈ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધા-વ્યવસાય સાથે ઘર-પરિવારની જવાબદારી સંભાળવામાં મુશ્કેલી જણાય. કાર્યભારમાં વધાર થતા દોડધામ-શ્રમમાં વધારો થાય. સામાજિક-જાહેર જીવન ક્ષેત્રે શત્રુ-વિરધીઓથી સાવધાની રાખવી. નાણાકીય બાબતે આવક થાય ખરી, પરંતુ આકસ્મિક ખર્ચાઓને લીધે ધાર્યા પ્રમાણે બચત કરી શકો નહીં. યાત્રા-પ્રવાસનું આયજન થાય.
બાળકની રાશિઃ કર્ક