Advertisement
Author: નોબત સમાચાર

જલારામ જયંતી નિમિત્તે લોહાણા સમૂહભોજનની પ્રથા ખંભાળીયાથી ૧૯૮૬માં શરૂ થઈને વૈશ્વિક બની

જગદીશભાઈ ગણાત્રાએ વાગોળ્યા સંસ્મરણો

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૩૧ઃ તાજેતરમાં સૌરાષ્ટ્ર-ગુજરાત તથા અન્ય રાજ્યો તથા દેશ વિદેશમાં જલારામ જયંતીની ભવ્ય ઉજવણી સાથે સમૂહ ભોજન યોજાયેલું, ત્યારે મૂળ ખંભાળીયાના તથા હાલ લંડન યુ.કે. રહેતા જગદીશ ગણાત્રાએ આ સમૂહ ભોજન પરંપરાની શરૂઆત ખંભાળીયાથી થઈ તેના સંસ્મરણો તાજા કર્યા હતા.

ખંભાળીયામાં ૩૯ વર્ષ પહેલા ૧૯૮૬માં લોહાણા યુવક પરિવાર દ્વારા સમૂહ ભોજન પ્રસાદી શરૂ કરવામાં આવેલી અને તે પછી જલારામબાપાની જન્મ જયંતીની ઉજવણી સમૂહ ભોજન-રઘુવંશીઓની નાતથી કરવાનું ખંભાળીયા પૂરતું નહી, પણ આજે દેશ વિદેશમાં ફેલાઈ ગયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh