Advertisement
Author: નોબત સમાચાર

જય જલિયાણ નવરાત્રિ મહોત્સ્વ

આગામી તા. ૨૨થી લોહાણા મહાજન વાડીમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬ઃ જય જલિયાણ મહિલા ઉત્કર્ષ મંડળ-જામનગર દ્વારા જલિયાણ નવરાત્રિ મહોત્સવ-૨૦૨૫નું આયોજન તા. ૨૨-૯-૨૫ થી તા. ૧-૧૦-૨૫ સુધી સાંજે ૪ થી ૭ વાગ્યા દરમ્યાન લોહાણા મહાજન વાડી, પંચેશ્વર ટાવર પાસે, જામનગરમાં કરવામાં આવ્યું છે. જેમાં તા. ૧-૧૦ના સ્પર્ધકો તથા ખેલૈયાઓને સન્માનિત કરવામાં આવશે. આ નવરાત્રિ મહોત્સવમાં લોહાણા જ્ઞાતિની બહેનો તથા બાળકો ગરબે રમીને માતાજીની આરાધના કરશે. આથી, જ્ઞાતિજનોને સહપરિવાર આ મહોત્સવમાં ઉપસ્થિત રહેવા જય જલિયાણ મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા જણાવાયુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh