Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસે રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર અપાયું

પ્લેકાર્ડ દર્શાવી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યાઃ

                                                                                                                                                                                                      

ખેડૂત કલ્યાણ અને પાક વીમાના મુદ્દે જમીન સ્તરે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પ્રશ્નને વાચા આપવા ગઈકાલે જામનગરમાં સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસે રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. ખેડૂતો અને પાક વીમા પોર્ટલ મુદ્દે સરકાર કાંઈક અલગ જાહેરાત કરે છે, પરંતુ હકીકત કાંઈક અલગ જ છે. આમ ખેડૂતોના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવા માટે કોંગ્રેસ દ્વારા ગઈકાલે જામનગરમાં પ્લેકાર્ડ દર્શાવ રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથીરિયાની આગેવાનીમાં યોજાયેલ આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં પાલભાઈ આંબલિયા સહિતનાઓ જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh