Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલે સાંજે ૪-૩૦ થી ૭-૩૦ દરમિયાન
જામનગર તા. ૧રઃ જામનગરમાં ખંભાળિયા ગેઈટ બહાર કિસાન ચોક પાસે આવેલ શ્રી દ્વારકાપુરી મંદિરે ભાદરવા વદ સાતમ નિમિત્તે તા. ૧૩/૯ ને શનિવારે સાંજે ૪-૩૦ થી ૭-૩૦ દરમિયાન ગોરસ મનોરથ તથા રાસ કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મનોરથી તરીકે લાભ લેવા ઈચ્છુક વૈષ્ણવોને મુખ્યાજી રમેશભાઈ (મો. ૯૪ર૯પ પ૭૦૪પ) નો સંપર્ક સાધવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial