Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રાફિક સમસ્યા નિવારવાના નામે દિવાળી પર્વે
જામનગર તા. ૯: દિવાળીના સપરમા દિવસોમાં ધંધાર્થીઓ દ્વારા કમાન, મંડપ, વગેરે લગાવવામાં આવતા રહે છે, પરંતુ ટ્રાફિક સમસ્યાના કારણે આ વર્ષ આવી મંજુરી આપવામાં નહીં આવતા વેપારીઓ ધંધાર્થીઓ નારાજ થયા છે.
જામનગરના વેપારીઓ દિવાળી ટાંકણે પોતાના દુકાન, ધંધાના સ્થળ પાસે બેનર, કમાન, મંડપ લગાવતા હોય છે, પરંતુ આ વર્ષ મહાનગરપાલિકા દ્વારા આ માટે મંજુરી આપવાની ના પાડવામાં આવતા વેપારીઓ નારાજ થયા છે. ટ્રાફિક સમસ્યા સર્જાય નહીં તે હેતુથી આવી મંજુરી નહીં આપવાનો નિર્ણય લેવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial