Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'વર્લ્ડ પેલીએટીવ કેર ડે' ઉજવણીના ભાગરૂપે
જામનગર તા. ૧૦: જામનગરની કેન્સર રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ દ્વારા વર્લ્ડ પેલીએટીવ કેર ડે ની ઉજવણીના ભાગરૂપે તા. ૧૧-૧૦અર૦રપ ના એક નવી પહેલ 'બીફોર આઈ ડાય'નો આરંભ કરવામાં આવી રહ્યો છે.
કેન્સરના દર્દીઓ તથા કેન્સર રોગમાંથી મુક્ત થયેલા વ્યક્તિઓ દ્વારા 'મારી જિંદગી પૂરી થાય તે પહેલા... મારી ઈચ્છા...' લખવામાં આવશે. જેમ કે સમગ્ર દેશમાં શાંતિ ફેલાય, મારા સ્નેહીઓને દર્દથી કણસતા જોયા છે, તેથી હું શક્ય તેટલા લોકોને તેમાં રાહત આપવાના પ્રયાસો કરીશ. શક્ય તેટલા લોકોને ભૂખ્યા ન રહે તે માટે મદદ કરીશ... વગેરે જામનગરમાં આવતીકાલે તા. ૧૯/૧૦ ના સાંજે ૪ થી ૬ દરમિયાન રણજીતસાગર રોડ પર આરોગ્ય કેન્દ્રની દીવાલ પર આ પ્રકારના લખાણ સ્વહસ્તાક્ષરે લખવાનો કાર્યક્રમ યોજાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial