Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૩૧ - સુર્યાસ્ત : ૭-૦૨
દિવસના ચોઘડીયા
(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ
રાત્રિના ચોઘડીયા
(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ
વિક્રમ સંવતઃ ર૦૮૧, ભાદરવા સુદ-૧૦ :
તા. ૦૨-૦૯-ર૦૨૫, મંગળવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૯,
મુસ્લિમ રોજઃ ૯, નક્ષત્રઃ મૂળ,
યોગઃ પ્રીતિ, કરણઃ તૈતિલ
આજના દિવસે જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં સ્વાસ્થ્યની બાબતમાં આપની બેદરકારી આપની મુશ્કેલીમાં વધારો કરી શકે. નોકરી-ધંધાકીય બાબતે કોઈને કોઈ કારણોસર આપના કામમાં રૂ.કાવટો આવ્યા કરે. ભાગીદારીવાળા કે સંયુક્ત ધંધામાં વાદ-વિવાદ, ગેરસમજથી સંભાળવું. કુટુંબ-પરિવારનો સાથ-સહકાર મળી રહે. નાણાભીડનો અનુભવ થાય. યાત્રા-પ્રવાસનું આયોજન ખર્ચાળ પૂરવાર થાય.
બાળકની રાશિઃ ધન