Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૩: જામનગરની ૪૦ પ્લસ ક્લબ દ્વારા શ્રાવણ મહિનાના પહેલા સોમવારે તા. ર૮/૭ ના શ્રાવણી પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસન સ્થળમાં જંગલેશ્વર મહાદેવ, ઈન્દ્રેશ્વર મહાદેવ, બિલેશ્વર મહાદેવ, શનિદેવ, જાંબુવંતની ગુફાનો સમાવેશ કરવામાં આવ્યો છે. નામ નોંધાવવા માટે દેવેન્દ્રસિંહ જાડેજા (મો. ૯૪ર૮૩ ર૦૧૪૪) અથવા મો. ૭૦૧૬૪ ૭૪૪૮૩) નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial