Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૧૮ સુર્યાસ્ત : ૭-૩૦
દિવસના ચોઘડીયા
(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ
રાત્રિના ચોઘડીયા
(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ
વિક્રમ સંવતઃ ર૦૮૧, શ્રાવણ સુદ-૨ ઃ
તા. ૨૬-૦૭-ર૦૨૫, શનિવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ ઃ ૫૧૨૭, પારસી રોજ ઃ ૧૬,
મુસ્લિમ રોજઃ ૩૦, નક્ષત્રઃ આશ્લેષા,
યોગઃ વ્યતિપાત, કરણઃ બાલવ
તા. ૨૬ જુલાઈ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં કૌટુંબિક-પારિવારિક દૃષ્ટિએ સારૃં રહે. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની દૂર થાય. નોકરી-ધંધાકીય બાબતે આપના રૃકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય. આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી પ્રગતિ કરી શકો. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં સફળતા મળવા પામે.
બાળકની રાશિઃ કર્ક ૧પ.પ૩ સુધી પછી સિંહ