Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે
ખંભાળીયા તા. ૨૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં પ્રાચીન શિવમંદિરોમાં શ્રાવણ માસ ચાલતો હોય, તાજેતરમાં વિશેષ દિવસોમાં વિશેષ ઘી ની મહાપૂજા દર્શન તથા વિશેષ મહા આરતી કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. ખંભાળીયાના ખામનાથ મહાદેવ, રામનાથ મહાદેવ, શરણેશ્વર મહાદેવ, પાળેશ્વર મહાદેવ વિગેરે મંદિરોમાં શ્રીકૃષ્ણ જન્મ, શ્રીકૃષ્ણ દર્શન, શંકર ભીલડી, મહાદેવ વિગેરેના વિશેષ દર્શન તથા મહાકાલ દર્શન પણ યોજાયા હતા. જેમાં ભાવિકો ઉમટ્યા હતા. આગામી તા. ૨૩ના શ્રાવણ માસની અમાસના દિવસે પણ માર્કંડેય ઋષીની ઘી મહાપૂજાના દર્શન યોજાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial