Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગણેશ ચતુર્થીની પૂર્વ રાત્રિએ જ પદયાત્રીઓએ કરી કૂચ...
'છોટીકાશી' કહેવાતા જામનગરથી કાલાવડ તરફનાં માર્ગે ૧૭ કિ.મી. દૂર આવેલા સપડામાં ટેકરી પર બિરાજતા શ્રી સિદ્ધી વિનાયક ગણપતિનું મંદિર લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. ભાદરવા સુદ ચોથ અર્થાત ગણેશ ચતુર્થી પર અહી ભક્તોનો સાગર ઉમટે છે. ગતરાત્રે જ જામનગરથી પદયાત્રીઓએ સપડા તરફ કૂચ કરી હતી અને માર્ગમાં ઠેર ઠેર સેવા કેમ્પો પણ યોજાયા હતાં. આજે વહેલી સવારે મંદિરે મહાઆરતીનો લાભ લઇ ભક્તો ધન્ય થયા હતાં. આજનાં દિને અહીં યજ્ઞ સહિતની વિશેષ પૂજાઓ તથા મહાપ્રસાદ સહિતનાં આયોજન થયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial