Advertisement
Author: નોબત સમાચાર

લોહાણા મહાજન વાડીમાં જલારામ જયંતીની પ્રસાદી રૂપે મિઠાઈ-ફરસાણ

જામનગરમાં જલારામ ભક્તો માટે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરમાં જલારામ જયંતીની ઉજવણી પ્રસંગે યોજાયેલ લોહાણા સમાજના સમૂહ ભોજન પ્રસંગની પ્રસાદીરૂપે મીઠાઈ તથા ફરસાણનું વેંચાણ શહેરમાં પંચેશ્વર ટાવર પાસે શ્રી મોદી લોહાણા મહાજન વાડીમાં કરવામાં આવી રહ્યું છે.

જ્ઞાતિગંગાની પ્રસાદીરૂપે પ્રતિકિલોના રૂા. ૬૦૦ ના ભાવથી તેમજ ફરસાણ રૂા. ર૦૦ પ્રતિકિલોના ભાવથી જલારામ ભક્તો લોહાણા મહાજન વાડીમાંથી સવારે ૧૦ થી બપોરે ૧ અને સાંજે પ થી ૭ સમય દરમિયાન વહેલા તે પહેલાના ધોરણે મેળવી શકાશે તેમ જલારામ જયંતી મહોત્સવ સમિતિએ જણાવેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh