Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બિનવારસુ મળેલા બાઈકના માલિકો શોધી કઢાયાઃ
જામનગરના ફલ્લા ગામના અર્જુનસિંહ સુખદેવસિંહ સોઢા અને ધ્રોલના વાંકીયા ગામના ક્રિષ્નકાંત દેવશંકર કઠવાડીયા નામના બે આસામીના બાઈક ચોરાઈ ગયા હતા. તેની ચાલી રહેલી તપાસ દરમિયાન પંચકોશી એ ડિવિઝન પોલીસે ઉપરોક્ત બંને વાહનો શોધી કાઢ્યા છે. બિનવારસુ મળી આવેલા આ વાહનો કબજે લઈ પોલીસે કાનૂની પ્રક્રિયા પછી બંને આસામીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સુપ્રત કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial