Advertisement
Author: નોબત સમાચાર

પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ ટ્રેન સાંતરાગાછી સ્ટેશન સુધી જશે

આગામી તા. ૧૯ નવેમ્બરની

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૬: રેલવે તંત્ર દ્વારા શાલીમાર સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ સંબંધિત એન્જિનિયરિંગ કાર્ય કરવાને કારણે તા. ૧૯ નવેમ્બર, ૨૦૨૫ના પોરબંદરથી ઉપડનારી પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ ટ્રેન શાલીમારની જગ્યાએ સાંતરાગાછી સ્ટેશન સુધી જશે. આ જ પ્રમાણે ૨૧ નવેમ્બર ૨૦૨૫ના શાલીમાર થી ઉપડનારી ટ્રેન સંખ્યા ૧૨૯૦૬ શાલીમાર-પોરબંદર સુપરફાસ્ટ શાલીમારની જગ્યાએ સાંતરાગાછી સ્ટેશનથી જ શરૂ થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh