Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૮ ફેબ્રુઆરીએ યોજાશે
જામનગર તા. ૬: જામનગરના સમસ્ત સ્થાનકવાસી જૈન સંઘના તમામ ફીરકાઓ (ક્ષાતિ) ની કમિટીના સભ્યોની મિટિંગ તા. ૮-ર-ર૦ર૬ ના સવારે ૧૧ થી ૧ર વાગ્યા સુધી સાત રસ્તા પાસે સંઘ માતા હેમલતાબા શૈક્ષણિક સંકુલમાં યોજવામાં આવી છે.
જેમાં સર્વે ફીરકાઓના ભાઈઓ-બહેનોની નવ કમિટીની રચના કરવામાં આવશે, જેની મુદ્ત પાંચ વર્ષની રહેશે. મોટા સંઘના ૧૭ સભ્યો નિયમ મુજબ અને બાકીના ઉત્સાહી કાર્યકર્તાને કો.ઓપ્ટ તરીકે નિયુક્ત કરવામાં આવશે.
આ ઉપરાંત આ મિટિંગમાં આયમ્બીલ ભવનના રીનોવેશન અંગે ચર્ચા કરવામાં આવશે. આગામી ચતુર્માસ માટે મહાસતીજીને પધારવાની વિનંતી માટે તા. ૧૭-ર-ર૦ર૬ ના લીંબડી ગામ જવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. મિટિંગ પછી ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial