Advertisement
Author: નોબત સમાચાર

જાણો, ર૪ જુલાઈ, ગુરૂવાર અને અષાઢ વદ અમાસનું પંચાંગ

સુર્યોદય : ૬-૧૭ - સુર્યાસ્ત : ૭-૩૦

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) શુભ (ર) રોગ (૩) ઉદ્વેગ (૪) ચલ (પ) લાભ (૬) અમૃત (૭) કાળ (૮) શુભ

રાત્રિના ચોઘડીયા

(૧) અમૃત (ર) ચલ (૩) રોગ (૪) કાળ (પ) લાભ (૬) ઉદ્વેગ (૭) શુભ (૮) અમૃત

વિક્રમ સંવતઃ ર૦૮૧, અષાઢ વદ-૩૦ :

તા. ૨૪-૦૭-ર૦૨૫, ગુરૂવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૪,

મુસ્લિમ રોજઃ ૨૮, નક્ષત્રઃ પુનર્વસુ,

યોગઃ હર્ષણ, કરણઃ ચતુષ્પાદ

તા. ૨૪ જુલાઈ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં આરોગ્ય બાબતે જુની બીમારીમાં, વારસાગત બીમારીમાં આપને રાહત જણાય. નોકરી-ધંધામાં આપને સાનુકૂળતા મળી રહે. આપના કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. ઉપરીવર્ગ, નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. બઢતી-બદલીના પ્રશ્નમાં પ્રગતિ જણાય. નાણાકિય બાબતે આવકમાં વધારો થતો જણાય. બચત થવાથી આનંદ અનુભવો.

બાળકની રાશિઃ મિથુન ૧૦.૫૯ સુધી પછી કર્ક



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh