Advertisement
Author: નોબત સમાચાર

રાજ્યના કર્મચારીઓ-પેન્શનરોને આગામી અઠવાડિયા દરમિયાન ચૂકવાશે પગાર અને પેન્શન

દિવાળીના તહેવારો ઉત્સાહભેર ઉજવી શકાય તે માટે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧:ચાલુ માસમાં દિવાળીના તહેવારો લોકો આનંદ ઉત્સાહપૂર્વક ઉજવી શકેતે માટે પગાર-પેન્શનની રકમ આગામી સપ્તાહમાં ચૂકવી આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. આગામી તા. ર૦ ઓક્ટોબરના દિવાળીનો તહેવાર છે. કર્મચારીઓ અને પેન્શનરો તહેવારો આનંદ અને ઉત્સાહપૂર્વક ઉજવી શકે તે માટે તા. ૧૪, ૧પ અને તા. ૧૬ ઓક્ટોબર દરમિયાન પગાર-પેન્શન ચૂકવી આપવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. આ નિર્ણય શૈક્ષણિક સંસ્થા, બિનશૈક્ષણિ કર્મચારી, પંચાયત સેવાના કર્મચારી અને કરાર આધારિત કર્મચારીને પણ લાગુ પડશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh