Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૨૭: દ્વારકા જિલ્લામાં સતત દસેક દિવસથી શરૂ થયેલ મેઘરાજાએ ગઈકાલે આખો દિવસ વિરામ લીધો હતો. ક્યાંક ઝાપટાં સિવાય સૂર્યપ્રકાશ તડકો નીકળતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. સતત દસ દિવસ પછી તડકો સાથે વરાપ નીકળતા પાક માટે સારી સ્થિતિ થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial