Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૨: દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે આમઆદમી પાર્ટી દ્વારા કાર્યાલય ખૂલ્લું મુકવામાં આવ્યું હતું, તથા વિવિધ સમાજના ભાજપ તથા કોંગ્રેસના ૨૦૦ જેટલા કાર્યકરો, અગ્રણીઓ આમઆદમી પાર્ટીમાં જોડાયા હતા. જેમનું રાજ્યના આમઆમદી પાર્ટીના પ્રમુખ ઈશુદાન ગઢવીએ સ્વાગત કર્યું હતું. ઈશુદાન ગઢવીએ ૨૦૦ આગેવાનોને આવકારતા આમઆદમી પાર્ટીનુું કાર્યાલય લોકોના પ્રશ્નો અંગે ૨૪ કલાક ખુલ્લું રહેવાનું જણાવીને લોકોને ભાજપની ગુજરાત સરકાર ખેડૂત વિરોધી, મહિલા વિરોધી, ગરીબ અને વંચિતોની વિરોધી હોય, તથા શિક્ષણ, હોસ્પિટલ, જેવી જરૂરી સવલતો પણ ના મળતી હોય, લોકોને આવી સ્થિતિમાંથી છુટકારો મેળવવા આપ પાર્ટીમાં જોડાવાની અપીલ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial