Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અરબી સમુદ્રની જળરાશિ વચ્ચે આવેલા ઐતિહાસિક
દ્વારકાના અરબી સમુદ્રની જળરાશિ વચ્ચે ઘેરાયેલા ઐતિહાસિક શ્રી ભડકેશ્વર મહાદેવના શિવાલયે શ્રાવણ માસના દ્વિતીય સોમવારે સાંજે વિવિધ કઠોળ સાથેના વિશિષ્ટ શૃંગાર યોજવામાં આવ્યા હતાં. વારાદાર પૂજારી રેખાબેન રમણગીરી ગોસ્વામી તથા જય ભડકેશ્વર ગ્રુપના સ્વયંસેવકો દ્વારા યોજેલ વિશિષ્ટ શ્રૃંગાર મનોરથનો બહોળી સંખ્યામાં સ્થાનીય તથા બહારગામથી પધારેલ દર્શનાર્થીઓએ લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial