Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદયઃ ૦૬-૪૫ - સુર્યાસ્તઃ ૬-૨૦
દિવસના ચોઘડીયા
(૧) ચલ (ર) લાભ (૩) અમૃત (૪) કાળ (પ) શુભ (૬) રોગ (૭) ઉદ્વેગ (૮) ચલ
રાત્રિના ચોઘડીયા
(૧) રોગ (ર) કાળ (૩) લાભ (૪) ઉદ્વેગ (પ) શુભ (૬) અમૃત (૭) ચલ (૮) રોગ
વિક્રમ સંવતઃ ર૦૮૧, આસો વદ-૧૧ :
તા. ૧૭-૧૦-ર૦૨૫, શુક્રવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૪,
મુસ્લિમ રોજઃ ૨૪, નક્ષત્રઃ મઘા,
યોગઃ શુુકલ, કરણઃ કૌલવ
તા. ૧૭ ઓક્ટોબરના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં આરોગ્યની બાબતમાં કાળજી રાખવી પડે. ખાન-પાન, આહાર-વિહારમાં પરેજી રાખવી આવશ્યક બની રહે. નોકરિયાત વર્ગને કાર્યની કદર-પ્રસંશા થાય. સહકાર્યકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. કુટુંબ-પરિવાર, મિત્રવર્ગ સાથે યાત્રા-પ્રવાસનો આનંદ માણી શકો. નાણાકીય સ્થિતિમાં સુધાર જોવા મળે. ધર્મકાર્ય-શુભકાર્ય થાય.
બાળકની રાશિઃ સિંહ