Advertisement
Author: નોબત સમાચાર

શાંતિ હાર્મની ગણેશોત્સવમાં મહાનુભાવોની ગણેશવંદના

'છોટીકાશી' ઓપરેશન સિંદૂર થીમ પર ગણેશોત્સવ

                                                                                                                                                                                                      

'છોટીકાશી' જામનગરમાં ઈન્દિરા માર્ગ, રોજી પેટ્રોલ પંપ સામે આવેલ શાંતિ  હાર્મનીમાં આપરેશન સિંદૂરની  થીમ આધારીત ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, કોર્પોરેટર ગોપાલભાઈ સોરઠીયા, દિનેશભાઇ ગજરા સહિતનાં અગ્રણીઓએ ગણેશોત્સવની મુલાકાત લઇ ગણેશ વંદના કરી હતી. આ તકે આયોજક ભાવેશભાઇ ભદ્રા દ્વારા મહાનુભાવોનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યુ હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh