Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોંગ્રેસના સંગઠન સૃજન અંતર્ગત
કોંગ્રેસ મોવડી મંડળના નિર્દેશ અને પ્રદેશ કોંગ્રેસની સૂચના મુજબ જામનગર શહેરના સંગઠનમાં નિમણૂકો અંગે પ્રદેશ નિરીક્ષક અને અગ્રણી પીરઝાદા તથા બથવારની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી, જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિરોધ પક્ષના પૂર્વ નેતા અને સિનિયર કોર્પોરેટર અલ્તાફભાઈ ખફી, મનપા વિપક્ષના નેતા ધવલભાઈ નંદા કોર્પોરેટર રચનાબેન નંદાણિયા, સંજયભાઈ કાંબરિયા, આનંદભાઈ ગોહિલ વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં અને શહેરના તમામ ૧૬ વોર્ડની દાવેદારી સ્થાનિક કાર્યકરો-આગેવાનોને સાથે રાખી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial